ખેતી કાયદા / હવે ભાજપના દિગ્ગજ નેતા બોલ્યાં, ખેડૂત આંદોલનમાં 90 ટકા તો ખેડૂતો જ નથી

Now the veteran BJP leader has said that 90 per cent of the peasant movement is not farmers

એક તરફ, દિલ્હીની ભાગોળે જ્યાં ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈને મોદી સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે અને બીજી તરફ સરકારના પ્રતિનિધિઓ સતત ખેડૂતોને સમજાવવા મશગૂલ છે. ત્યારે ભાજપના એક નેતાએ તેમના નિવેદન દ્વારા આ આંદોલન પર જ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ