Video / ભરૂચમાં કોરોનાને અટકાવવા માટે હવે સેનેટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી

ભરૂચમાં કોરોનાને અટકાવવા માટે હવે સેનેટાઈઝની કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાએ સેનેટાઈઝની કામગીરી હાથ ધરી છે. લોકોની સુરક્ષાને પગલે ફાયર બ્રિગેડનું ફોગિંગ કરવામાં આવ્યું છે. તો અલગ અલગ વિસ્તારોમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ