કોરોનાની સારવાર માટે મેલેરિયા, એચઆઈવી એડ્સ, ટીબી જેવી બિમારીઓમાં વપરાતી દવાનો ઉપયોગ થઈ ચૂક્યો છે. હવે વૈજ્ઞાનિકોએ કેન્સરની દવાથી વાયરસને હરાવવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પ્રયોગ તરીકે વપરાતી કેન્સરની દવાથી વાયરસને એજ રીતે ફલાતો અટકાવી શકાય છે જે રીતે કેન્સરની કોષિકાઓને ફેલાતા રોકી શકાય છે.
કેન્સરના દર્દીઓ પર આ દવાની ટ્રાયલ પુરી
શરીરમાં વાયરસ ઘટશે તો તેને ફેલાતો પણ અટકાવી શકાય છે
કેન્સરની દવા કોરોના પર કારગત નિવડી છે
કેન્સરના દર્દીઓ પર ટ્રાયલ પુરી
ડૉ. બેટ્સના જણાવ્યાનુંસાર કેન્સરના દર્દીઓ પર આનો ટ્રાયલ થઈ ચુક્યો છે. લેબમાં કોષિકાઓ પર પરિક્ષણની પ્રક્રિયા પુરી થઈ ચુકી છે. હવે કોરોનાના દર્દીઓને પણ એટલો જ ડોઝ આપવાની જરુર છે. જેટલો કેન્સરના દર્દીઓને આપવામાં આવી હતી અને સારા પરિણામ મળ્યા હતા. તે કહે છે કે જલ્દી અમેરિકન ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની મંજુરી મળી હતી.
શરીરમાં વાયરસ ઘટશે તો તેને ફેલાતો પણ અટકાવી શકાય છે
ડૉ. બેટ્સનું માનવુ છે કે વેક્સીનને આવતા ઓછામાં ઓછા 12થી 18 મહિનાનો સમય લાગી શકે છે. આ દવાના માઘ્યમથી શરીરમાં તેને ફેલાતો અટકાવી શકાય છે. શરીરમાં વાયરસનું પ્રમાણ ઓછુ થશે તો ગંભીર મામલા ઓછા સામે આવ્યા છે. જે લોકો બિમાર છે તેમને આ દવાથી રાહત મળવાની આશા છે. શરીરમાં વાયરસની હાજરી જેટલી ઓછી તેટલો પ્રસાર પણ ઓછો રહેશે.