જાણકારી / ...તો હવે આ લોકો જ રૅશન કાર્ડથી અનાજ લઇ શકશે? નિયમોમાં થશે બદલાવ, જાણી લો વિગત

Now only these people will be able to get foodgrains with ration card

રાશન કાર્ડથી જોડાયેલા નિયમોમાં હવે મોટા બદલાવ થવા જઇ રહ્યાં છે. અલગ અલગ ક્ષેત્રમાંથી ફરિયાદ આવતી હતી કે અપાત્ર લોકો પણ રાશન લઇ રહ્યાં છે ત્યારે નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ