બ્રેકિંગ ન્યુઝ
VTV / Now NRI Will get the Aadhar card immediately
Last Updated: 09:25 AM, 21 September 2019
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રાલયની અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે આ નિયમ અધિસૂચના લાગૂ પડવાની તારીખ 20 સપ્ટેમ્બર આપવામાં આવી હતી. આ દિવસથી NRIને તત્કાલ આઘારકાર્ડ બનાવી આપવાનું શરૂ કરવામાં આવશે. જે બિનનિવાસી ભારતીયો પાસે ભારતીય પાસપોર્ટ હશે તેમને માટે આ સુવિધા લાગૂ પાડવામાં આવશે. જ્યારે તેઓ આધારકાર્ડ બનાવડાવવા જશે ત્યારે તેમની પાસે ભારતીય પાસપોર્ટની માંગણી કરવામાં આવશે. જો આ પાસપોર્ટ હશે તો કેન્દ્ર સરકારના આદેશ મુજબ તેમને તત્કાલ આધારકાર્ડ બનાવી આપવામાં આવશે.
ADVERTISEMENT
NRI આધાર એપ્લીકેશન માટે આ બાબતો રહેશે માન્ય
આ 3 ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર
કોઈ પણ એનઆરઆઈ વ્યક્તિ ક્યાંય પણ આધારકાર્ડ બનાવડાવશે તો તેણે આ 3 ડોક્યૂમેન્ટ્સ રજૂ કરવા પડશે.
Read Also - આધારકાર્ડમાં સરનામું બદલવા માટે રહેઠાણનો માન્ય પુરાવો નહીં હોય તો પણ ચાલશે, જાણો સમગ્ર વિગત
જાણો પ્રોસેસ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.