પ્રયોગ / હવે ટ્રેનના કાચ પથ્થરમારાથી તૂટશે નહીં, રેલવે વિભાગે હાથ ધર્યો નવતર પ્રયોગ

Now the glass of the train will not break through stone

પથ્થરમારાની આવી ઘટનાઓ રોકવા માટે રેલવેએ એક નવો વિકલ્પ શોધી કાઢયો છે. હવે ટ્રેનોમાં એવા કાચ લગાવવામાં આવશે કે તેના પર પથ્થરમારાે કરવા છતાં કાચ તૂટશે નહીં. આ માટે રેલવેેના નવા કોચમાં ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ