ખુશખબર / શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવા ડેપ્યુટી સીએમ નીતિન પટેલની જાહેરાત

શિયાળુ પાક માટે સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરાઈ છે. સરકાર દ્વારા શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરાઈ છે. આ મામલે નીતિન પટેલે જાહેરાત કરી છે કે, સરદાર સરોવર ડેમમાં પાણી હોવાથી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. તંત્ર દ્વારા કડી, કલોલ, સાણંદ, પાટડી, વઢવાણ, લખતર તાલુકાના ખેડૂતોને પાણી અપાશે. સતત 70 દિવસ સુધી ખેડૂતોને નર્મદાનું પાણી આપવા માટે સરકાર દ્વારા નિર્ણય કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ