શિવરાત્રી / સોમનાથ મહાદેવને બિલ્વપત્ર ચડાવવાનું પુણ્ય હવે પ્રત્યેક ભક્તને મળશે, નોંધી લો નંબર

Now every devotee will get the merit of offering Bilvapatra to Somnath Mahadev

વડાપ્રધાન તથા સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી ટ્રસ્ટ દ્વારા લોન્ચ કરાઈ બિલ્વ પૂજા સેવા, માત્ર 21 ₹માં ભકતો ઓનલાઇન અને વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા નોંધાવી શકશો સોમનાથ મહાદેવની બિલવપુજા

બ્રેકિંગ ન્યૂઝ