ગણેશ ચતુર્થી / વિઘ્નહર્તાની સ્થાપના પહેલા નવું 'વિઘ્ન': સરકારે છૂટ આપી પણ તંત્રના ફરમાનથી આયોજકો અટવાયા

notification declare of ban on idols taller than 9 feet in Rajkot

ગુજરાત સરકારે આ વર્ષે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે તો બીજી બાજુ રાજકોટ અને સુરતમાં તંત્રએ 9 ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ પર પ્રતિબંધ લગાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ