નિર્દેશ / ગૃહ મંત્રાલયે જાહેર કરી સૂચના, IPS અધિકારીઓએ 31 જાન્યુઆરી પહેલા કરવું પડશે આ કામ

Notice issued by the Home Ministry, IPS officers must do this work before January 31

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના તમામ IPS અધિકારીઓ માટે એક સૂચના જાહેર કરી હતી જેના પ્રમાણે તમામ અધિકારીઓ માટે તેમની સ્થાવર મિલકતનું રિટર્ન ભરવા 31 જાન્યુઆરી 2021 પહેલા ભરી દેવાનું ફરજિયાત કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ