મૂંઝારો / 2014થી આજ સુધી એક પણ ગુજરાતની બોટ પાકિસ્તાને છોડી નથી, ભારત સરકાર આવી એક્શનમાં

Not a single Gujarat boat has left Pakistan since 2014, Government of India in such action

પાકિસ્તાન સરકાર સમયાંતરે માછીમારોને મુક્ત કરે છે.પરંતુ લાખો રૂપિયા ની બોટો મુક્ત કરતા નથી પરિણામે માછીમારને પોતાનું ગુજરાન ચલાવવું દોહલું. કેન્દ્ર સરકાર બોટ મુક્ત કરાવે.

બ્રેકિંગ ન્યૂઝ