આફત / ઉત્તર ભારતમાં વાવાઝોડાનો કહેર, 17 લોકોના મોત, 38 ઘાયલ

North India Hurricanes 17 people died 38 injured

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને કરા વર્ષાની સાથે વીજળી પડવાના કારણે 17 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 38 લોકો ઘાયલ થયા છે. ઉત્તરપ્રદેશના કાસગંજ, એટા અને મૈનપુરીમાં 11 લોકોના મોત નિપજ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ