EXCLUSIVE / બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ : યુવરાજ સિંહે કહ્યું, હવે સરકારે પરીક્ષા રદ્દ કરવી જોઈએ

Non secretarial examination malpractice case paper leaks yuvrajsinh jadeja

રાજ્યમાં લેવાયેલી બિનસચિાલય ક્લાર્કની પરીક્ષાને લઈને એકબાદ એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ગત તારીખ 17 નવેમ્બરના રોજ લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો વિદ્યાર્થીઓ આરોપ લગાવી રહ્યા છે. ત્યારે FSLની તપાસમાં આ પેપર લીક થયાનું સામે આવ્યું છે. આ મામલે વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહે વીટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ