નિર્ણય / બિન સચિવાલયનાં ક્લાર્કની પરિક્ષાની એજ્યુકેશન લાયકાત નક્કી થતાં વિદ્યાર્થીઓ ખૂશ, જાણો કેમ

 Non-secretarial examination can be given only after graduation

બિનસચિવાલય ક્લાર્કની લાયકાતને લઈને સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયને સ્પર્ધાત્મક પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓએ પણ સ્વીકાર્યો છે. સરકારનો આ નિર્ણય લોકોએ આવકાર્યો છે. જેનો અમલ ટુંક સમયમાં અમલવારી કરવા માંગ ઉઠી છે. જાણો એવો તો કયો નિર્ણય કર્યો છે? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ