આંદોલન / બિન સચિવાલય પરીક્ષા રદ્દની માંગ કરી રહેલા આંદોલનકારીઓ વચ્ચે જઇ સંજય રાવલ 'ભરાઇ' ગયા

Non secretarial clerk examination Malpractice Movement Sanjay Rawal gandhinagar

બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ સવારથી જ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોચ્યાં છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે મોટીવેશનલ સ્પીકર અને લેખક સંજય રાવલ ગાંધીનગર મહાત્મા મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિદ્યરા્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે અહીં ભરાઈ ગયા હોવાની સ્થિતિ સર્જાઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ