ચૂંટણી / હિન્દુ ટેરર નામથી નકલી કેસ બનાવી સાધ્વી પ્રજ્ઞાને ફસાવ્યાઃ અમિત શાહ

Nominating Sadhvi Pragya absolutely right decision says Amit Shah

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રશ્ચિમ બંગાળમાં જનસભા સંબોધી હતી. આ સભામાં અમિત શાહે સાધ્વ પ્રજ્ઞાના ચાલતા વિવાદ મામલે સાધ્વીનો બચાવ કર્યો હતો. કોલકત્તામાં સભા દરમિયાન અમિત શાહે કોંગ્રેસ અને મમતા બેનરજી પર પ્રહાર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ