નિવેદન / નોબલ વિજેતા અમર્ત્ય સેન-ઉપલબ્ધિઓને કારણે નહીં ડરને કારણે જીત્યા મોદી

nobel prize winner amartya sen said pm narendra modi said this win is result of fear instead achievement

લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભારે બહુમતીથી જીત મેળવીને ફરી એક વાર સત્તામાં વાપસી કરી છે. પીએમ મોદીએ ફરી એકવાર પાંચ વર્ષ માટે દેશની બાગડોર પોતાના સંભાળવા જઇ રહ્યા છે. જોકે પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને નોબેલ એવોર્ડ વિજેતા અમર્ત્ય સેન ભાજપ સરકારના ગત કાર્યકાળથી વધારે ખુશ નજરે પડી રહ્યા નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ