Nobel Prize 2019 / ભારતીય મુળના અભિજીત બેનર્જી ,એસ્થર ડુફલો અને માઈકલ ક્રેમરને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર

nobel prize for economics awarded to abhijit banerjee esther duflo and michael kremer

અર્થશાસ્ત્રમાં નોબલ પૂરસ્કારનું એલાન કરી દેવાયું છે. ભારતીય મૂળના અભિજીત બેનર્જીને અર્થશાસ્ત્રના નોબલ પૂરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. અભિજીત બેનર્જી ઉપરાંત એસ્થર ડૂફલો અને માઇકલ ક્રેમરને પણ આ પૂરસ્કારથી સન્માનિત કરાયા છે. અભિજીત બેનર્જી મેસાચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ઇકોનોમિક્સના પ્રોફેસર છે. તેમણે અબ્દુલ લતીફ જમીલ પૉવર્ટી એક્શન લેબના સહ-સંસ્થાપક પણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ