Citizenship Amendment Bill / નોબેલ પુરસ્કાર વિજેતાની ચેતવણી- ભારત એક ખતરનાક દિશામાં જઇ રહ્યું છે

nobel laureate venkatraman ramakrishnan said on citizenship amendment bill

નોબેલ પુરસ્કાર વિજેતા અને રોયલ સોસાયટીના અધ્યક્ષ સર વેંકટરામન રામકૃષ્ણને નાગરિકતા સંશોધન બિલ(CAB) પર નિવેદન આપ્યું હતું. તેમણે સરકારના CAB ની આકરી નિંદા કરી જે ધર્મને નાગરિકતાનું કારણ બતાવે છે. એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે- હું ભારતીય વૈજ્ઞાનિકો અને વિદ્વાનોના એક સમૂહ દ્વારા કરાયેલ અરજી પર વ્યક્તિગતરૂપે હસ્તાક્ષર કરીશ નહીં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ