અર્થવ્યવસ્થા / નોબેલ વિજેતા બેનર્જીએ મોદી સરકારને આપી સલાહ, કહ્યું માત્ર આટલું કરશો તો અર્થતંત્ર વેગવંતુ થઈ જશે

nobel laureate abhijit mukherjee suggestion to improve economy not by cutting corporate tax but to strengthen pm kisan scheme

નોબેલ પુરસ્કાર વિજેતા ડૉક્ટર અભિજીત બેનર્જીએ મોદી સરકારને અર્થતંત્રને વેગવંતુ કરવા ખાસ સલાહ આપી છે. અભિજીતનું કહેવું છે કે કોર્પોરેટ સેક્ટરની પાસે ખૂબ જ પૈસા છે. એ ડિમાન્ડ નહીં હોવાને કારણે રોકાણ પર જોર આપી રહ્યું નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે લોકોના હાથમાં પૈસા આવવાં જોઈએ, સાથે સાથે PM કિસાન યોજનામાં પણ સુચનો કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ