બોર્ડર વિવાદ / PM મોદીના મૌનને લઇને ચિદમ્બરમે ઉઠાવ્યાં સવાલ, કહ્યું દેશ માટે ચિંતાનો વિષય

No word for seven weeks chidambaram question PM Modi silence

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે વિદેશી સૈનિકોની ઘૂસણખોરી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યાં છે અને કહ્યું કે આ દેશ માટે એક ચિંતાનો વિષય છે. ચિદમ્બરમે ચીનની સેના સાથે થયેલી અથડામણમાં ભારતીય જવાનોની શહીદી બાદ ટ્વિટર પર કેન્દ્ર સરકારને ઘેરી હતી. ચિદમ્બરમે કહ્યું કે દેશ રક્ષા મંત્રાલય અથવા સેના મુખ્યાલયની તરફથી કોઇ નિવેદનને લઇને રાહ જોઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ