ક્રિકેટ / દેશના ખેલમંત્રી આપ્યો એવો સંકેત કે IPLના ચાહકો નિરાશ થઇ જશે

no sporting event in near future says sports minister kiren rijiju

દેશ કોરોના સંકટથી પસાર થઇ રહ્યો છે. કોરોના સંકટમાં દેશમાં વિવિધ સ્પોર્ટસ ઇવેન્ટ પર પણ માઠી અસર પડી છે. એવામાં દેશની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ આઈપીએલને પણ મુલતવી રાખવામાં આવી હતી ત્યારે શું આગામી સમયમાં લીગનું આયોજન થઇ શકે છે કે કેમ તે સવાલ પર કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂએ મોટું નિવેદન આપ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ