સુવિધા / SBI ગ્રાહકો માટે રાહતના સમાચાર, આ સેવા પર નહીં લાગે 30 જૂન સુધી કોઈ ચાર્જ

No Service Charges For All ATM Transactions Till June 30 Says SBI

ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)એ તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવેથી એસબીઆઇ એટીએમથી ગ્રાહકો દ્વારા કરનામાં આવતા ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ચાર્જ માફ કરશે. આ સુવિધા અંતર્ગત એસબીઆઇના ગ્રાહકો 30 જૂન સુધી અન્ય કોઈપણ બેંકના એટીએમ પર પણ તેનો લાભ મેળવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ