નિર્ણય / હવે કોઈ રાહત નહીં, દિલ્હી હાઇકોર્ટના આ આદેશથી અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી 

No relief now, this order of the Delhi High Court increased Anil Ambani's troubles

દિલ્હી હાઈકોર્ટે બુધવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI ને ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપનીઓ - રિલાયન્સ ટેલિકોમ, આરકોમ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલના ખાતાઓ પર સ્થિરતા જાળવવા નિર્દેશ આપ્યો હતો, જેને બેન્કો દ્વારા છેતરપિંડી વાળા ખાતા તરીકે જાહેર કરાયા છે. આ ત્રણેય કંપનીઓના તત્કાલીન ડિરેક્ટર વતી દાખલ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ નિર્દેશ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ