અર્થતંત્ર / બેંકોના મર્જરથી નોકરીઓ જશે કે નહીં તેનો જવાબ આપ્યો નાણામંત્રીએ, મનમોહનસિંહે આપી આ સલાહ

no one will lose his job due to merger of banks says nirmala sitharaman

નાણામંત્રી નિર્મલા સીતારમણે સાર્વજનિક ક્ષેત્રની બેન્કોના પ્રસ્તાવિત મર્જરથી કર્મચારીઓની નોકરી જવાના ખતરાની ચિંતાને ફગાવી દીધી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે બેન્કોના મર્જરના નિર્ણયોથી કોઇપણ કર્મચારીની નોકરી નહીં જાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ