નિવેદન / ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું એલાન, 'પીએમ મોદી વિશે મારા મંચ પરથી કોઇ પણ આ કામ નહીં કરી શકે'

no-one-can-abuse-prime-minister-narendra-modi-by-using-our-platform-says-rakesh-tikait

ગાજીપુર બોર્ડર પર અમુક લોકો દ્વારા પીએમ મોદીને લઈને આપત્તિજનક ટિપ્પણી કરવા પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આવા લોકોએ તેમના મંચ પરથી દૂર જતું રહેવું જોઈએ. 

બ્રેકિંગ ન્યૂઝ