ખુલાસો / 'ઘરમાં સપ્લાઇ થતા પાણી માટે RO ની જરૂર નથી'

no need for ro for water supply in homes

એનજીટી દ્વારા ગઠિત RO થી ટ્રીટેડ પાણીની ક્વોલિટીનું અધ્યયન કરનારી કમિટીએ જાણ્યું કે નગર નિગમ દ્વારા ઘરોમાં સપ્લાઇ થનાર પાણી માટે RO ટ્રીટમેન્ટની કોઇ જરૂર નથી. કમિટી પ્રમાણે RO ની જરૂરીયાત એ વિસ્તારમાં છે જ્યાં TDS નું સ્તર 500MG/I થી વધારે હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ