નિર્ણય / આ શહેરમાં દિવસે લગ્ન યોજવા હશે તો નહીં લેવી પડે મંજૂરી, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

no need for permission to hold day time wedding in rajkot

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઇને ગુજરાત સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાં નાઇટ કર્ફ્યૂ લગાવ્યું છે. આ કર્ફ્યૂનો સમય રાત્રે 9 કલાકથી સવારે 6 કલાકનો છે. તો લગ્ન પ્રસંગો યોજવાને લઇને પણ સરકારે કેટલાક કડક નિયમો બનાવ્યા છે ત્યારે રાજકોટ પોલીસે લગ્ન પ્રસંગ યોજવાને લઇને એક જાહેરનામું બહાર પાડ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ