નિર્દેશ / ફ્લાઇટમાં ગેરવર્તન કરનાર મુસાફરોની હવે ખેર નહીં! DGCAએ જારી કરી એડવાઈઝરી, જાણો શું કહ્યું

No more misbehaving passengers on flights! DGCA issued advisory, know what it said

ઈન્ડિયન ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ તમામ એરલાઈન્સને એર ટ્રાવેલ દરમિયાન અભદ્વ વર્તન અથવા તોફાન કરનારા મુસાફરોને પાઠ ભણાવવા અંગે એડવાઈઝરી જારી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ