ચેતવણી / LAC સીમા વિવાદને લઇને બોલ્યા રક્ષામંત્રી રાજનાથસિંહઃ કોઇ છંછેડશે તો ભારત છોડશે નહીં

No meaningful outcome of talks with china on lac standoff rajnath singh

LAC સીમા વિવાદને લઇને બોલ્યા રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે કોઇ છંછેડશે તો ભારત ભારત છોડશે નહીં, દેશની સુરક્ષા અમારી પ્રાથમિકતા, સ્થિતિ નહીં સુધરે તો સૈનિકોની તૈનાતી વધારાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ