આસ્થા / શ્રાવણમાં દેશના સૌથી પ્રસિદ્ધ મહાદેવ મંદિરના દર્શને જવાનો પ્લાન કરતા હોવ તો રોકાઈ જજો, કારણ કે...

no mahakal darshan for people coming outside from mp

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધતી જોઇને મહાક્લેશ્વર મંદિરના પ્રશાસન દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિરમાં બીજા રાજ્યમાંથી આવનારા શ્રદ્ધાળુઓના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. મંદિર પરિસરમાં ફક્ત મધ્ય પ્રદેશના શ્રદ્ધાળુઓને જ ભગવાન મહાકાલના દર્શન કરવા દેવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ