મહામારી / શું હવે દિલ્હીમાં લાગશે ફૂલ લોકડાઉન, હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને આપ્યું મોટું નિવેદન

No Lockdown In Delhi, Says Government As City Sees 5,500 New Covid Cases

દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને એવું જણાવ્યું કે દિલ્હીમાં કેસ વધી રહ્યાં છે અને પોઝિટિવીટી રેટ પણ 8.5 ટકા છે તેમ છતાં પણ સરકારનો લોકડાઉનનો કોઈ વિચાર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ