મહામારી / દિલ્હીમાં ફરીવાર લૉકડાઉનને લઈને મોટા સમાચાર, CM કેજરીવાલે કહ્યું- આ કામ કરવાની જરૂર

no lockdown in Delhi need to speed up vaccination says Kejriwal

દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સ્થિતિનો તાગ લેવા માટે સૌથી મોટી કોવિડ હોસ્પિટલ LNJP પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, એક તરફ અમે લોકો વેક્સિનેશન અભિયાનને ગતિશીલ બનાવવાની જરૂર છે. 

બ્રેકિંગ ન્યૂઝ