મહારાષ્ટ્ર / 2 લાખ રૂપિયાથી વધારેના દેવાદાર ખેડૂતોને નહીં મળે દેવામાંથી માફી

No Loan Waiver For Loanee Farmers Of More Than Two Lakh Rupees

મહારાષ્ટ્રમાં એપ્રિલ 2015થી માર્ચ 2019ની વચ્ચે 2 લાખ રૂપિયાથી વધારેનું દેવું ધરાવનારા ખેડૂતોને માફીના દાયરામાં રાખવામાં આવશે નહીં. ગયા અઠવાડિયે જ સીએમ ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીને લઈને જાહેરાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ