ડો. અતુલ ચગ આપધાત કેસ / 15-15 દિવસ છતાં કોઇ ન્યાય નહીં! પરિવાર પહોંચ્યું હાઇકોર્ટના શરણે, વકીલના પોલીસ પર ગંભીર આક્ષેપ

No justice despite 15-15 days! The family approached the High Court, the lawyer made a serious allegation against the police

ગીર સોમનાથના સેવાભાવી તબીબ ર્ડા. અતુલ ચગ આપઘાત મામલે 15 દિવસ થવા છતાં પોલીસે FIR નથી કરી. પોલીસે FIR ન કરતા પરિવાજનો હાઈકોર્ટના શરણે ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ