Budget 2020 / બંધ થઇ શકે છે ટેક્સ પર મળતી તમામ છૂટછાટ, નાણામંત્રીએ આપ્યા આવા સંકેત

no exemption in coming years says nirmala sitaraman

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે બજેટમાં નવી ટેક્સ સિસ્ટમની ઘોષણા કરી હતી. ટેક્સ પ્રણાલીને સરળ બનાવવા માટે, કેન્દ્ર સરકારે નવી કર પદ્ધતિમાં કરવેરા દર ઘટાડ્યા છે પરંતુ અગાઉ તમામ છૂટ અને છૂટછાટોને રદ કરી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ