Coronavirus / શું ખાદ્ય સામગ્રીથી પણ લોકોમાં ફેલાય છે કોરોના વાયરસ? સરકારે આપ્યો આ જવાબ

no evidence of outbreak of covid19 from food items govt

સરકારે શુક્રવારે લોકસભામાં કહ્યું કે ભારતીય ખાદ્ય પદાર્થોની સુરક્ષા અને માનક દ્વારા એક તૈયાર સમિતિએ કહ્યું કે હાલમાં આ વાતમાં કોઈ તથ્ય નથી કે ખાદ્ય સામગ્રીથી કોરોનાનું સંક્રમણ થાય છે. તેઓએ કહ્યું છે કે કોરોના પ્રભાવિત દેશોમાં ભારતમાં આયાત ખાદ્ય સામગ્રી સંપૂર્ણ રીતે મનુષ્ય માટે સુરક્ષિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ