ભૂકંપ / દિલ્હી-NCRમાં મોટા ભૂકંપના આંચકાની આશંકા, આ રીતે સાવધાની સાથે બચાવ જરૂરી

No Denying The Possibility Of Major Earthquake In Delhi-NCR

દિલ્હી-NCRમાં તાજેતરમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે. વાડિયા હિમાલયી ભૂવિજ્ઞાન સંસ્થાનનું કહેવું છે કે આવા આંચકા અસામાન્ય નથી. જેથી મોટા ભૂકંપના આંચકાની શક્યતાને નકારી શકાય નહીં. જો સાવધાની રાખવામાં આવે તો ભૂકંપથી નુકસાન ઓછું થઇ શકે છે. કોઇપણ ભૂકંપની પહેલાથી કોઇ ભવિષ્યવાણી કરી શકાય નહીં. પરંતુ ક્ષેત્રની ઉર્જા તાણ, ફોલ્ટ મેપિંગ દ્વારા વિસ્તારની સંવેદનશીલતા સમજી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ