નિવેદન / પાકિસ્તાનનો યૂટર્ન, વિદેશ મંત્રીએ કહ્યું, ભારત માટે એરસ્પેસ બંધ નથી કર્યું

No decision on airspace closure to India yet Pakistan

કાશ્મીર મુદ્દે દુનિયાનું સમર્થન નહીં મળતા પાકિસ્તાને ભારત માટે પોતાનું એરસ્પેસ બંધ કર્યું હોવાના સમાચારનું ખંડન કર્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે આ અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જણાવ્યું છે કે આ પગલા અંગે પહેલા વિચાર-વિમર્શ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ