કોરોના વાયરસ / કોરોનાના મુદ્દે 287 દિવસ બાદ આવ્યા દિલ્હી માટે સારા સમાચાર, જાણીને થશે આનંદ

no death from corona in delhi after 287 days cm kejriwal and others caution to keep being vigilant

માર્ચ 2020એ કોરોના મહામારીથી લડી રહેલા દિલ્હીવાસીઓ માટે મોટા રાહતની વાત એ છે કે ગત 24 કલાકમાં દિલ્હીમાં આ જીવલેણ વાયરસના કારણથી કોઈનો જીવ નથી ગયો. લગભગ 287 દિવસ બાદ આ રાહતના સમાચાર આવ્યા છે. આ પહેલા 28 એપ્રિલ 2020ના દિલ્હીમાં આ વાયરસથી કોઈનું મોત થયુ નથી.

બ્રેકિંગ ન્યૂઝ