ભરોસો / જ્યાં સુધી મોદીજી દેશના પ્રધાનમંત્રી છે ત્યાં સુધી કોઈ કંપની જમીન નહીં છીનવી શકે : HM અમિત શાહ 

No company can snatch land as long as Modi is the Prime Minister of the country: HM Amit Shah

ખેડૂત આંદોલનના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું હતું કે જે દેશમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે તે દેશમાં કોઈ પણ કંપની ખેડૂતની જમીન પચાવી નહિ શકે. મહત્વનું છે કે ગૃહ પ્રધાન શાહ આ મુદ્દે દિલ્હીના વિસ્તારમાં એક સભાને સંબોધી રહ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ