દિલ્હી / કોરોના સંકટ વચ્ચે બેરોજગારો માટે સારા સમાચાર, સરકારી નોકરીમાં ભરતીને લઇને કેન્દ્રની સ્પષ્ટતા

no ban on recruitment in government jobs

કોરોના વાયરસ મહામારીથી સર્જાયેલા આર્થિક સંકટ વચ્ચે ખર્ચ વિભાગે સરકારી ખર્ચ પર અંકુશ લગાવવા માટે શુક્રવારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.તેના એક દિવસ બાદ કેન્દ્રએ શનિવારે સ્પષ્ટ કર્યું છે કે, વર્તમાન સ્થિતિમાં સરકારી નોકરીઓ માટે ભરતી અથવા કપાત નહીં થાય. નોંધનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના એક ટ્વીટ બાદ સરકાર દ્વારા આ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ