અમદાવાદ / નિત્યાનંદ આશ્રમમાં વિવાદ મામલે તત્વપ્રિયાનો વધુ એક વીડિયો આવ્યો સામે

નિત્યાનંદ આશ્રમમાં વિવાદ મામલે તત્વપ્રિયાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તત્વપ્રિયાએ કહ્યું કે મેં જજ, સીએમ અને પીએમ સહિતને એફિડેવિટ મોકલ્યું છે અને સુરક્ષિત હોવાનું કહ્યું છે. અમારા પર જે પણ આક્ષેપ લગાવાયા છે તે ખોટા છે. મારું અપહરણ નથી થયું મેં ઘણીવાર કહ્યું છે. પોલીસ પણ માની ચૂકી હતી કે મારુ અપહરણ નથી થયું પરંતુ જાણવા છતાં પોલીસ હવે અપહરણ થયું હોવાનું કહી રહી છે. મેં તમામ પુરાવા આપ્યા છે. અને મારી બહેનનું અપહરણ થયાની વાત પણ ખોટી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ