રાજનીતિ / બિહારના મુખ્યમંત્રી પદેથી નીતિશ કુમારે ધરી દીધું રાજીનામું, હવે કરશે આ મહત્વનું કામ 

Nitish Kumar resigns as Bihar Chief Minister, will now do this important work

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ NDA એ નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે શુક્રવારે રાજ્યપાલને મળતા રાજીનામું પણ સુપરત કર્યું છે, જો કે આગળની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી તેઓ કાર્યકારી મુખ્યમંત્રી રહેશે. તે જ સમયે, રાજ્યપાલે કેબિનેટની ભલામણ પછી 16 મી વિધાનસભા ભંગ કરી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ