Sushant case / સુશાંત કેસમાં તપાસ કરવા પહોંચેલા બિહારના SP સાથે જે થયું તેના પર કંગનાએ કહ્યું આ ગુંડારાજ છે

nitish kumar and kangana ranauts statement on Quarantine of patna Sp in mumbai

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર પોલિસ મુંબઇ પૂછપરછ માટે ગઇ હતી ત્યારે પટનાના એસપી વિનય તિવારીને મુંબઇમાં ક્વોરંટાઇન કરી દેવામાં આવતા નિતીશ કુમારે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વિનય સાથે જે પણ થયુ તે યોગ્ય નથી. બિહાર પોલિસ બસ તેમનું કામ કરી રહ્યાં છે અને હવે પટનાના ડીજીપી ત્યાંના અધિકારીઓ સાથે વાત કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ