Nitish Bharadwaj Divorce / 'કૃષ્ણ' નાં જીવનમાં 'મહાભારત',12 વર્ષના લગ્નજીવનનો અંત, કહ્યું, 'મોત કરતાં પણ ભયાનક છે છૂટાછેડા'

Nitish Bharadwaj Divorce with wife smita after 12 years of marriage life said worsen than death

મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાનનો રોલ ભજવનાર અભિનેતા નીતિશ ભારદ્વાજના 12 વર્ષના લગ્નજીવનનો દુઃખદ અંત આવ્યો છે. નીતિશે કહ્યું હતું કે તેમના માટે આ મૃત્યુ કરતાં પણ વધારે પીડાદાયક છે.

બ્રેકિંગ ન્યૂઝ