CAA વિરોધ / અમદાવાદમાં તોફાન એ ગુજરાતની શાંતિ ડહોળવાનું વિપક્ષનું કાવતરૂં છેઃ નીતિન પટેલ

nitin patel statement on CAA protests riots in Ahmedabad

CAAના વિરોધને મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, તમામ જગ્યાએ સંપુર્ણ શાંતિ છે. ધંધા અને રોજગાર નિયમિત થઈ ગયા છે. ગત રોજ અફવા ફેલાવી શાંત વાતાવરણ ડહોળ્યું અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસને ઈજા થઈ છે. તોફાની તત્વોએ પોલીસને વ્યક્તિગત રીતે માર્યા છે. પોલીસના વાહનો પર પણ પથ્થરમારો થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ