ગાંધીનગર / અંધશ્રદ્ધા ફેલાવતી ઢબુડી માતા વિશે નીતિન પટેલે કહ્યું ‘ બીમારીથી સાજા થવા લોકો આસ્થા રાખતાં હોય ’

Nitin patel says about dhabudi mata

ગાંધીનગરના રૂપાલમાં રહેતાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાનો અંધશ્રદ્ધાના ફેલાવી લાખો રૂપિયા લુટતાં હોવાનો પર્દાફાશ થયો છે. આ અંગે રાજ્ય નાયબ મુખ્યમંત્રી સાથે VTVએ વાત કરતાં તેમણે કહ્યું કે ‘ લોકો બીમારીથી સાજા થવા આસ્થા રાખતાં હોય છે.’ તાજેતરમાં જ ઢબુડી માતાના પાલનપુરના કાર્યક્રમમાં પોલીસ અને પાલનપુરના કોંગી ધારાસભ્ય મહેશ પટેલ પણ પગે લાગતાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ