પ્રોજેક્ટ / કૈલાશ માનસરોવર જવા હવે ચીન કે નેપાળમાંથી નહીં થવું પડે પસાર, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત

nitin gadkari says indians kailash mansarovar yatra via uttarakhand

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં જણાવ્યું કે, 'ડિસેમ્બર 2023 સુધીમાં ભારતીય નાગરિકો ચીન કે નેપાળમાંથી પસાર થયા વિના કૈલાશ માનસરોવરની યાત્રા કરી શકશે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ