મહામારી / ગુજરાત જનસંવાદ રેલીમાં ભાજપના મંત્રીનું નિવેદન, હવે વધારે દિવસ નહીં રહે કોરોના

Nitin Gadkari Says Corona Crisis Will Not Long Last At Gujarat Jan Samvad Rally

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતુંકે, કોરોના સંકટ હવે વધુ લાંબો સમય સુધી નહીં રહે, આ વાત તેમણે ગુજરાત જન સંવાદ રેલીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી કરી હતી. આ સાથે ગડકરીએ દેશની સીમાઓ પર ચાલી રહેલા વિવાદને લઇને પણ નિવેદન આપ્યું હતું કે, અમે માત્ર શાંતિ ઇચ્છીએ છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ